Page Views: 12813

નર્મદ સાહિત્ય સભા દ્વારા ખલીલ ધનતેજવીને તરહી ભાવાંજલિ અપાશે

સુરતના જાણીતા કવિઓને સોમવાર તા.19 એપ્રિલે ઝૂમ પર માણી શકાશે

સુરત.વર્તમાનન્યૂઝ.કોમ

નર્મદ સાહિત્ય સભા દ્વારા પ્રસિદ્ધ શાયર ખલીલ ધનતેજવીની જાણીતી ગઝલોની પંક્તિઓને આધારે તરહી ગઝલો દ્વારા ભાવાંજલિ આપવાનો કાર્યક્રમ સોમવાર, તા. ૧૯ એપ્રિલની રાત્રે ૮ કલાકે ઓન લાઈન યોજાશે. આ કાર્યક્રમમાં કવિ મિત્રો બકુલેશ દેસાઈ,દિલીપ ઘાસવાલા, ગૌરાંગ ઠાકર,ગિરીશ પોપટ, હેમંત મદ્રાસી,કિરણસિંહ ચૌહાણ,મયુર કોલડીયા, મિત્ર રાઠોડ, પંકજ વખારિયા, પ્રજ્ઞા વશી, પ્રમોદ આહિર, પ્રશાંત સોમાણી અને યામિની વ્યાસ તેમની કાવ્ય પ્રસ્તુતિ કરશે. આ કાર્યક્રમ

ઝૂમનીhttps://us02web.zoom.us/j/83285542396 લિંક દ્વારા માણી શકાશે.