ગાંધીનગર:-
ભાજપ- કોંગ્રેસે સસ્પેન્સન અને અધ્યક્ષ સામે અવિશ્વાસના દરખાસ્ત ને લઈને બેઠક યોજાઈ હતી જેમાં બંને પક્ષે વચ્ચે સમાધાન થઈ ગયુ હતુ. કોંગ્રેસના 3 ધારાસભ્યોનું સસ્પેન્શન બજેટ સત્રની સમાપ્તી સુધીનું કરાયુ હતુ. સામે પક્ષે કોંગ્રેસે પણ અધ્યક્ષ સામેની અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચી હતી.
ભાજપ- કોંગ્રેસે સસ્પેન્સન અને અધ્યક્ષ સામે અવિશ્વાસના દરખાસ્ત ને લઈને બેઠક યોજાઈ હતી જેમાં સીએમ વિજય રૂપાણી, પ્રદીપ સિંહ જાડેજા. પંકજ દેસાઈ અને ભુંપેન્દ્ર સિંહ ચુડાસમા વચ્ચે બેઠક યોજાઈ હતી. સત્તા પક્ષ વિપક્ષના ધારા સભ્યોના સસ્પેનશન ઘટાડા માટે થઈ સંમત થયા છે
• Share •